Category: રાષ્ટ્રીય

ભારત સમાચાર

ગુજરાતના આદિવાસી આગેવાનોની વડાપ્રધાન સાથે મુલાકાત

નવી દિલ્હી સંસદ ભવન ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના આગેવાનોએ આજે નવી દિલ્હીના સંસદ ભવન…

MY Bharat રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં ‘વંદે માતરમ કેમ્પ’નું આયોજન કરશે

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના યુવા બાબતોના વિભાગ દ્વારા, માય ભારત (MY Bharat)ના માધ્યમથી દેશભરમાં વંદે માતરમ કેમ્પનું…

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ઝૂંપડપટ્ટીઓના પુનર્વસન અંગે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.…

વડાપ્રધાન મોદીના 12 વર્ષ: ગુજરાતના વિકાસમાં યોગદાન

ગુજરાતમાં નવીનતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વારસા પર ભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે, 2014થી દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને…

કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ભીડ

કપાટ ખુલતાં યાત્રામાં વધારો, વ્યવસ્થાઓ સુચારુ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ચારધામ યાત્રાએ તેજી આવી છે. અત્યાર સુધીમાં 1,24,782 શ્રદ્ધાળુઓએ…

પીએમ મોદીના મન કી બાતમાં વસ્તી ગણતરી અને પવન ઊર્જા

વસ્તી ગણતરી અભિયાનમાં નવી સુવિધાઓ અને વિકાસની ચર્ચા પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રસારિત 133મા ‘મન કી બાત’માં દેશની વસ્તી ગણતરી…