Month: April 2026

જલધારા સોસાયટીમાં થયેલ રૂ. ૪૦ હજારની લેપટોપ ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ

અંકલેશ્વર,અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી જલધારા સોસાયટીમાં રાત્રિ દરમિયાન રહેણાંક મકાનને નિશાન બનાવી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ઉકેલી…

ભક્ત રક્ષક ભગવાન નૃસિંહ: જાણો, કેમ ભગવાને ધારણ કરવું પડ્યું અડધા નર અને અડધા સિંહનું રૂપ?

​ભારતીય સંસ્કૃતિમાં ભગવાન વિષ્ણુના દશાવતારમાં નૃસિંહ અવતાર અત્યંત વિશિષ્ટ, તેજસ્વી અને પ્રભાવશાળી માનવામાં આવે છે. વૈશાખ સુદ ચૌદશના પવિત્ર દિવસે…

એપીગ્રલ લિમિટેડ, દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ: ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ના ૧૦ મનોદિવ્યાંગ બાળકોને વાર્ષિક દત્તક લેવાયા

ભરૂચ,ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એવી દહેજની એપીગ્રલ લિમિટેડ (મેઘમણી ગ્રુપ) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) અંતર્ગત માનવીય અભિગમ દાખવતા, ભરૂચના ત્રાલસા સ્થિત…

ગોત્રી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા એપ્રિલ માસના જન્મોત્સવની શાનદાર ઉજવણી

વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં કાર્યરત ‘સિનિયર સિટીઝન ગ્રુપ’ દ્વારા તારીખ ૨૯/૦૪/૨૬, બુધવારના રોજ સંસ્થાના ભવન ખાતે એપ્રિલ માસમાં આવતા સભ્યોના જન્મદિવસની…

થરાદ નગરપાલિકામાં ૨૮ માંથી ૧૯ સીટ ભાજપ ને ૮ કોંગ્રેસ અને ૧ અપક્ષ ને ફાળે ગઈ

ભાજપ ની બોડી બનતાં કાર્યકર્તાઓ મોં મીઠું કરાવી જશ્ન મનાવ્યો અહેવાલ : રાજેશભાઈ જોષી – થરાદ થરાદ નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં…

ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી -૨૦૨૬ના પરિણામો જાહેર

નગરપાલિકાની ૪, તાલુકા પંચાયતની ૬ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો હતી બિનહરીફ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની…

ગાંધીનગરની શિક્ષિકા શૈલાબેન જોશીનું ભવ્ય સન્માન

નિસર્ગ સાયન્સ સેન્ટરે શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ સન્માન ગાંધીનગરની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી શૈલાબેન જોશીનું તા. 26…

હવે H-1 B વિઝા પર 3 વર્ષના પ્રતિબંધની તૈયારી:ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના સાંસદોએ કડક જોગવાઈઓવાળું બિલ સંસદમાં રજૂ કર્યું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’ દુઃસ્વપ્ન બની રહ્યું છે. હવે ટ્રમ્પની પાર્ટીના સાંસદોએ H-1B વિઝા પર…

કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ભીડ

કપાટ ખુલતાં યાત્રામાં વધારો, વ્યવસ્થાઓ સુચારુ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ ચારધામ યાત્રાએ તેજી આવી છે. અત્યાર સુધીમાં 1,24,782 શ્રદ્ધાળુઓએ…

પીએમ મોદીના મન કી બાતમાં વસ્તી ગણતરી અને પવન ઊર્જા

વસ્તી ગણતરી અભિયાનમાં નવી સુવિધાઓ અને વિકાસની ચર્ચા પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રસારિત 133મા ‘મન કી બાત’માં દેશની વસ્તી ગણતરી…