વસ્તી ગણતરીની કામગીરી માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટી તંત્ર સજ્જ

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આજરોજ માનનીય કમિશનર સાહેબની…

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પંચમેશ્વર (હેપીનેસ) સર્કલ ખાતે અત્યાધુનિક AI ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના PDPU રોડ પર આવેલા મહત્વના પંચમેશ્વર સર્કલ (હેપીનેસ સર્કલ) ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી આધારિત સ્માર્ટ…

જલધારા સોસાયટીમાં થયેલ રૂ. ૪૦ હજારની લેપટોપ ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ

અંકલેશ્વર,અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી જલધારા સોસાયટીમાં રાત્રિ દરમિયાન રહેણાંક મકાનને નિશાન બનાવી થયેલી ઘરફોડ ચોરીનો ભેદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ઉકેલી…

ભક્ત રક્ષક ભગવાન નૃસિંહ: જાણો, કેમ ભગવાને ધારણ કરવું પડ્યું અડધા નર અને અડધા સિંહનું રૂપ?

​ભારતીય સંસ્કૃતિમાં ભગવાન વિષ્ણુના દશાવતારમાં નૃસિંહ અવતાર અત્યંત વિશિષ્ટ, તેજસ્વી અને પ્રભાવશાળી માનવામાં આવે છે. વૈશાખ સુદ ચૌદશના પવિત્ર દિવસે…

એપીગ્રલ લિમિટેડ, દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ: ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ના ૧૦ મનોદિવ્યાંગ બાળકોને વાર્ષિક દત્તક લેવાયા

ભરૂચ,ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એવી દહેજની એપીગ્રલ લિમિટેડ (મેઘમણી ગ્રુપ) દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ (CSR) અંતર્ગત માનવીય અભિગમ દાખવતા, ભરૂચના ત્રાલસા સ્થિત…

ગોત્રી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા એપ્રિલ માસના જન્મોત્સવની શાનદાર ઉજવણી

વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં કાર્યરત ‘સિનિયર સિટીઝન ગ્રુપ’ દ્વારા તારીખ ૨૯/૦૪/૨૬, બુધવારના રોજ સંસ્થાના ભવન ખાતે એપ્રિલ માસમાં આવતા સભ્યોના જન્મદિવસની…

થરાદ નગરપાલિકામાં ૨૮ માંથી ૧૯ સીટ ભાજપ ને ૮ કોંગ્રેસ અને ૧ અપક્ષ ને ફાળે ગઈ

ભાજપ ની બોડી બનતાં કાર્યકર્તાઓ મોં મીઠું કરાવી જશ્ન મનાવ્યો અહેવાલ : રાજેશભાઈ જોષી – થરાદ થરાદ નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં…

ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી -૨૦૨૬ના પરિણામો જાહેર

નગરપાલિકાની ૪, તાલુકા પંચાયતની ૬ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો હતી બિનહરીફ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની…